શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ

આંબલિયા પરિવાર સુરત વિભાગ
૧૨મો સ્નેહમિલન અને શૈક્ષણિક સમારોહ ૨૦૨૬

આમંત્રણ

જય પ્રજાપતિ! સહર્ષ જણાવતા આનંદ થાય છે કે આપણા આંબલિયા પરિવાર (સુરત વિભાગ) દ્વારા આગામી વર્ષ ૨૦૨૬ માટે ભવ્ય સ્નેહમિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના તમામ સભ્યોને આ અવસરે પધારવા ભાવભીનું આમંત્રણ છે.

સંપૂર્ણ ખર્ચના દાતાશ્રી

તરેડ અને સરેરા - આંબલિયા પરીવાર

પરિવારની એકતા અને ઉન્નતિ માટે આપના આ અમૂલ્ય સહયોગ બદલ સમગ્ર આંબલિયા પરિવાર આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

વર્ષ ૨૦૨૫ ની સ્મૃતિઓ
સ્મૃતિ 1
સ્મૃતિ 2
સ્મૃતિ 3
સ્મૃતિ 4
સ્મૃતિ 5
સ્મૃતિ 6
સ્મૃતિ 7
સ્મૃતિ 8
તારીખ અને સમય

૨૪-૦૫-૨૦૨૬
સાંજે ૫:૦૦ કલાકે થી

સ્થળ

હરે ક્રિષ્ના ફાર્મ, સુરત

કાર્યક્રમ

સ્નેહમિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ
અને શૈક્ષણિક ઇનામ વિતરણ

વધુ માહિતી માટે કમિટી મેમ્બરનો સંપર્ક કરો